મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે


SHARE











મોરબીમાં સોમવારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે

મોરબી માળીયા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા જસંપર્ક કરવામાં આવી રહ્યો છે અને પ્રચારને વધુ વેગવંતો બનાવવા માટે સોમવારે મોરબીમાં જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે

કોંગ્રેસની લોકહિતની વિચારસરણીને વળગી રહેનારા કોંગ્રેસના પ્રતિભાશાળી અને શિક્ષિત ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલને હાલમાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે ત્યારે સોમવારે પરિવર્તન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ સહિતના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે પરિવર્તન પદયાત્રા સોમવારે સવારે સાડા નવ વાગ્યે નહેરુ ગેઇટ ચોકથી શરૂ કરવામાં આવશે અને પરિવર્તન પદયાત્રામાં કોંગ્રેસ પરિવારના તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકરોને કાફલા સાથે જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છ






Latest News