તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર સમાજ દ્વારા યોજાયા વધુ એક ઘડિયા લગ્ન


SHARE











મોરબીના પાટીદાર સમાજ દ્વારા યોજાયા વધુ એક ઘડિયા લગ્ન

મોરબી તાલુકાના નાની વાવડી મુકામે ઘડિયા લગ્ન યોજાયા તેમાં નાની વાવડી ગામના અમૃતભાઈ ઉકાભાઈ પડસુંબિયાના સુપુત્ર ચિ.યસના લગ્નગાળા નિવાસી કાંતિલાલ લાલજીભાઈ ઉઘરેજાની સુપુત્રી ચિ.રીંકલ સાથે યોજાયા હતા આ શુભ પ્રસંગે ઘડિયા લગ્નની પ્રેરણા આપનાર શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ડો.મનુભાઈ કૈલા, જ્યંતિભાઈ પડસુંબિયા, જ્યંતિભાઈ વિડજા, ગણેશભાઈ પડસુંબિયા, મગનભાઈ આઘારા તથા પાટીદાર સમાજના અગ્રણીઓએ હાજરી આપીને આ નવદંપતિને શુભ આશિષ પાઠવ્યા હતા.

જેપુર ગામે જોગીદાસ ખુમાણ નાટક

મોરબી તાલુકાના જેપુર ગામમાં મંગળવારે રાત્રીના મહાન એતિહાસિક નાટક ભજવાશે સાથે કોમિક પણ રજુ કરવામાં આવશે.શ્રી જેપુર યુવા ઉત્સવ સમિતિ દ્વારા તા.૮ ને મંગળવારે રાત્રે ૯ : ૩૦ કલાકે જેપુર ગામ ખાતે એતિહાસિક નાટક જોગીદાસ ખુમાણ રજુ કરવામાં આવશે સાથે જ હાસ્યના ફુવારા છૂટે તેવું કોમિક નભલો પભલો પણ રજુ કરવામાં આવશે જેનો જાહેર જનતાએ લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.






Latest News