મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દુર્ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપે: કોંગ્રેસ


SHARE











મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દુર્ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપે: કોંગ્રેસ

મોરબી ઝૂલતા પૂલની બનેલી ગંભીર ઘટના નેતિક જવાબદારી સ્વીકારી પાલિકા પ્રમુખ તેમજ કરારમાં સહી કરનાર પદાધિકારીએ રાજીનામા આપી દેવા જોઈએ તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ અને પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ  ના રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે કેમોરબીમાં ઝૂલતા પૂલની ગોઝારી ઘટના  બનેલ તેમાં આશરે ૧૩૫ થી વઘારે લોકોના મુત્યુ થયેલ છે  જેમાં ફૂલ જેવા કોમલ બાળકો, યુવાનો, મહિલાઓ સહિતનાનો ભોગ લેવાયો છે ત્યારે આ દુર્ઘટનાની  નેતીક જવાબદારી ભાજપ શાસિત નગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનને સ્વીકારી રાજીનામા આપી દેવા જોઈએ વધુમાં કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ છે કે, ભાજપ પક્ષના જવાબદાર હોદેદારોમાં જરા પણ શરમ કે નૈતિકતા બચી હોય તો આ  પાલિકાના વહીવટને ચાલવામાં નિષ્ફળ ગયેલ પદાધિકારીઓના રાજીનામા લઇ લેવા જોઈએ અને આ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ભાજપના હોદેદારોએ કરવી જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે 






Latest News