મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જુલતા પુલની ગોઝારી ઘટનાના પગલે વેપારીઓએ બંધ પાડ્યો


SHARE











મોરબીમાં જુલતા પુલની ગોઝારી ઘટનાના પગલે વેપારીઓએ બંધ પાડ્યો

મોરબીમાં મચ્છુ જળ હોનારત સમાન ઝુલતા પુલની દુર્ઘટનામાં ૧૪૦ થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સમગ્ર મોરબી એકજૂટ થઈ ગયો હતો અને સેવા કામમાં લાગી ગયો હતો તેમજ તંત્ર દ્વારા પણ પૂરતી બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તે દરમિયાન આજે સવારથી જ મોરબીના નગર દરવાજા ચોક સહિતના મુખ્ય બજાર વિસ્તારોમાં વેપારીઓ અને વેપારી એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે બનાવને પગલે શોકમય બંધ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે અમુક રાહદારીઓ તરફથી એવી પણ વાત સાંભળવા મળી હતી કે શહેરના રવાપર રોડ વિસ્તારમાં અમુક વિસ્તારમાં દિકાનો ખુલ્લી રાખવામાં આવી હતી..!






Latest News