ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડની પથરી ફેરવવાનું તંત્ર કયારે બંધ કરશે ?


SHARE











મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડની પથરી ફેરવવાનું તંત્ર કયારે બંધ કરશે ?

મોરબીમાં યુવાનોને રમવા માટે અને આર્મી તેમજ પોલીસ વિભાગની ભરતી માટે તૈયારીઓ કરવા એક જ એલ.ઇ. ગ્રાઉન્ડ મેદાન છે અને ત્યાં અવાર નવાર સરકારી મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી કરીને મેદાનની પથરી ફરી જાય છે તાજેતરમાં જે મેળો યોજાયો હતો ત્યાર બાદ મેદાનમાં ચોમેર ગંદકી કરવામાં આવી છે અને યુવાનો ત્યાં રમી કે ભરતી માટેની તૈયારીઓ ન કરી શકે તેવી પરિસ્થિતી ઊભી થયેલ છે ત્યારે સરકારી પોગ્રામ કરીને મેદાનની વારંવાર પથરી ફેરવવાનું તંત્ર દ્વારા બંધ કરવામાં આવે તે જરૂરી છે તેવી જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News