મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના હોદેદારોની મુખ્યમંત્રી સાથે વિવિધ પ્રશ્નોને લઈને મિટિંગ યોજાઇ


SHARE











મોરબી સિરામિક એસો.ના હોદેદારોની મુખ્યમંત્રી સાથે વિવિધ પ્રશ્નોને લઈને મિટિંગ યોજાઇ

ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સાથે મોરબી સિરામિક એસો.ના હોદેદારોની મિટિંગ યોજાઇ હતી જેમાં મોરબી સિરામીક ઉધોગના વિવિધ પ્રશ્નો બાબતે  ચરચર કરવામાં આવી હતી અને હકારાત્મક પરીણામ આવે તે માટે લાગુ પડતા વિભાગોમા મુખ્યમંત્રી દ્વારા સુચના આપવામાં આવી હતી આ મિટિંગ મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં યોજાઇ હતી અને તેમાં મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ પટેલ તેમજ માજી પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા અને સિરામિક ઉદ્યોગપતિ મનોજભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા અને આગામી સમયમા મોરબીના તમામ પ્રશ્નો સુપેરે પાર પડે તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાની મહેનત રંગ લાવી હતી.






Latest News