તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના મોરબી જિલ્લાના પ્રમુખ બન્યા જયવંતસિંહ એચ. જાડેજા


SHARE











અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના મોરબી જિલ્લાના પ્રમુખ બન્યા જયવંતસિંહ એચ. જાડેજા

અખિલ ગુજરાત રાજપુત યુવા સંધની ૩૧મી વાર્ષિક પ્રદેશ કાર્યકર્તા શિબીર નાથદ્વારા રાજસ્થાન ખાતે રાખવામા આવી હતી જેમાં મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના પ્રમુખ તરીકે જયવંતસિંહ એચ. જાડેજા (સગાળીયા) તથા મહામંત્રી તરીકે રાજવિરસિંહ પી. સરવૈયા (છત્રાસા) ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના પ્રમુખ તરીકે જયવંતસિંહ એચ. જાડેજા અને મહામંત્રી તરીકે રાજવિરસિંહ પી. સરવૈયાની વરણી કરવામાં આવતા ડો. જયેંન્દ્રસિંહ જાડેજા, દિપકસિંહ ઝાલા, પી.ટી. જાડેજા, આઇ.કે.જાડેજા તથા મોરબીના હાજર તમામ ભાઇઓ બહેનોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ હતી. અને ક્ષત્રિય રાજપુત સમાજની આ ઇન્ટરનેશનલ રાજપુત સંસ્થા છે. અને વિદેશમા લંડન તથા અમેરીકા ખાતે યોજાયેલ રાજપુત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ જયવંતસિંહ એચ. જાડેજા અગાઉ ભાગ લઇ ચુકેલ છે. મોરબી જ્યારે રાજકોટ જિલ્લામાં હતું ત્યારે તેઓ આ સંસ્થાના રાજકોટ જિલ્લાના પ્રમુખ હતા અને હવે તેને મોરબી જીલ્લામાં પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે






Latest News