તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌશાળાના લાભાર્થે રાહતભાવે માધવ ફટાકડા સ્ટોલ શરૂ


SHARE











મોરબીમાં ગૌશાળાના લાભાર્થે રાહતભાવે માધવ ફટાકડા સ્ટોલ શરૂ

મોરબીના લોકો દ્વારા મોટા ભાગના તહેવારોની સાથે ગૌસેવાને જોડવામાં આવે છે અને તેમાં લોકો તરફથી સારો સહકાર પણ મળે છે ત્યારે મોરબીમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા ચાર સ્થળે માધવ ફટાકડા સ્ટોલ શરૂ કરવામાં આવેલ છે અને ત્યાંથી શહેરીજનો રાહતભાવે તદન નવા અને આધુનિક ફટાકડા મળશે અને આ ચારેય સ્ટોલ ઉપરથી જે ફટાકડાનું વેચાણ થશે અને તેના થકી જે આવક થશે તે રકમને ગૌસેવાના કાર્યમાં વાપરવામાં આવશે

મોરબી નજીકના રવાપર ગામે સમસ્ત રવાપર ગામ સંચાલિત માધવ ગૌશાળાના લાભાર્થે બાપા સીતારામ ચોક, રવાપર કેનાલ ચોકડી, બોની પાર્ક પાસે ધરતી ટાવરની બાજુમાં અને ક્રિષ્ના સ્કૂલ પાસે માધવ ફટાકડા સ્ટોલનું આયોજન કરેલ છે. અને આ ચારેય સ્ટોલ ઉપર લોકોને રાહતભાવેથી ફટાકડા વેચવામાં આવી રહ્યા છે અને આ સ્ટોલમાં ફટાકડાના વેચાણથી જે નફાની જે આવક થશે તે તમામ રકમને માધવ ગૌશાળામાં ગૌસેવા માટે આપવામાં આવશે જેથી કરીને રવાપર ગામના લોકો, ઉદ્યોગકારો સહિતના નગરજનોને આ ચારેય સ્ટોલ ઉપરથી ફટાકડાની ખરીદી કરીને ગૌસેવાના સારા કાર્યમાં સહભાગી થવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News