તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના નવા કલેકટર તરીકે જી.ટી. પંડ્યા મુકાયા


SHARE











મોરબીના નવા કલેકટર તરીકે જી.ટી. પંડ્યા મુકાયા

આગામી વિધાનસભાની ચુંટણી પહેલા જુદાજુદા સરકારી વિભાગમાં અધિકારીઓની ધડોધડ બદલીઓ કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં મોરબીના કલેકટરની પણ બદલી કરવામાં આવી છે અને મોરબીમાં નવા કલેકટર તરીકે જી.ટી. પંડ્યા મુકવામાં આવેલ છે

રાજ્યના જુદાજુદા સરકારી વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીઓના ઘાણવા કાઢવામાં આવી રહ્યા છે ત્યારે બુધવારે ૨૩ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં અમદાવાદના નવા કલેકટર તરીકે ધવલ પટેલ, ભાવનગરના કલેકટર તરીકે રમેશભાઈ મેરજા, કચ્છ કલેકટર તરીકે દિલીપ રાણાને મૂકવામાં આવેલ છે અને મોરબીના કલેક્ટર જે.બી. પટેલની બદલી કરવામાં આવી છે અને મોરબીના નવા કલેકટર તરીકે જી.ટી. પંડ્યાને મુકવામાં આવ્યા છે આવી જ રીતે ગાંધીનગર મનપાના નવા કમિશ્નર તરીકે સંદીપ સાંગલેને મૂકવામાં આવેલ છે અને મોરબીના કલેકટર જે.બી. પટેલની બદલી ગાંધીનગર યુવા અને સાંસ્કૃતિક વિભાગના ડીરેક્ટર તરીકે મૂકવામાં આવેલ છે






Latest News