મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરૂવારે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા યોજાશે


SHARE











મોરબીમાં ગુરૂવારે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા યોજાશે

સોમનાથથી લઈને સૂઇ ગામ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બુધવારે રાતે આ યાત્રા મોરબી આવી જશે અને ગુરૂવારે સવારે મોરબી યુવા અને જિલ્લા કોંગ્રેસનાં હોદેદારો, આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી બાઈક રેલી યોજાશે

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જુદાજુદા પક્ષ દ્વારા યાત્રાઓ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સોમનાથથી લઈને સૂઇગામ સુધી યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં પરીવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૩ ના રોજ સવારે ૯ વાગ્યે ભક્તિનગર સર્કલથી મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોને હાજર રહેવા માટે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયાએ જણાવ્યુ છે






Latest News