મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામા એકને એક ટેબલે ચીપકી ગયેલા અધિકારી-કર્મચારીઓની બદલી કરવાની માંગ


SHARE











મોરબી જિલ્લામા એકને એક ટેબલે ચીપકી ગયેલા અધિકારી-કર્મચારીઓની બદલી કરવાની માંગ

મોરબી જિલ્લો બની ગયેલ આશરે બાર વર્ષ જેટલો સમય થયેલ છે અને ઘણા કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યા ઉપર કે પછી એક જ શાખામાં વર્ષોથી નોકરી કરી રહ્યા છે જેથી કરીને તે બેફામ બની ગયા છે માટે આ કર્મચારીઓને સરકારના નિયમ પ્રમાણે બદલાવવામાં આવે તે જરૂરી છે

મોરબી જિલ્લાની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઘણા સમયથી થયેલ નથી અને સરકારનો ત્રણ વર્ષનો નિયમ હોવા છતાં કર્મચારીની બદલી કેમ કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે અને વર્ષોથી ઘણા કર્મચારીઓ એક જ શાખામાં કામ કરી રહ્યા યોવાથી તે પોતાની મનમાંની ચલાવી રહ્યા છે જેથી કરીને પી.પી. જોશી દ્વારા આવા અધિકારી અને કર્મચારીઓને બદલાવવા માટેની માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જીલ્લામાં બિનખેતી, મેજી, અપીલ, ઇ-ધરા વિભાગ અને પ્રાંત તેમજ મામલતદાર કચેરીમાં ઘણા અધિકારી પોતાના મનમાનીતા કર્મચારીને રાખવામાં આવેલ છે જેની બદલી પણ કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે અને લોકોની સુખાકારી માટે વહેલમાં વહેલી તકે વર્ષોથી એક જ જગ્યાએ ગોઠવાઈ ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવે તે અનિવર્ય છે 






Latest News