મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર નવરાત્રી દ્વારા વધુ ચાર શાહિદ જવાનના પરિવારોને આર્થિક મદદ કરાઇ


SHARE











મોરબીની પાટીદાર નવરાત્રી દ્વારા વધુ ચાર શાહિદ જવાનના પરિવારોને આર્થિક મદદ કરાઇ

મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન અજયભાઈ લોરીયા અને તેની ટીમે કર્યું હતું અને ત્યાં આઠમા નોરતે શહીદ જવાન અંકુશસીંગ (હિમાચલપ્રદેશ)કુલદીપ પટેલ (ગુજરાત)હસરત અલી (ઉત્તરપ્રદેશ) અને વિકાશ ઠુમ્મર (ગુજરાત) ના પરિવારોને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ પુર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાસિરામિક ઉદ્યોગપતિ પ્રમોદભાઇ વરમોરા તેમજ સવજીભાઇ બારૈયા સહીતનાઓના હસ્તે એક-એક લાખ રૂપિયાના ચેક આપીને આર્થિક સહાય કરવામાં આવી હતી






Latest News