મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં ગાંધી જયંતિ નિમિતે વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની સબ જેલમાં ગાંધી જયંતિ નિમિતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ગાંધી જયંતિ નિમિતે આજે દેશના જુદાજુદા વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીની મોરબીની સબ જેલમાં પણ જીવન સુધારણાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કેદીઓને જેલમાંથી મુક્તિ મળ્યા બાદ નવેસરથી ગુન્હાઓથી દૂર રહી સકારાત્મક જીદંગી જીવવાનો સંકલ્પ કરાવ્યો હતો આ તકે મોરબી સબ જેલના જેલર એલ.એમ.ઝાલા, ઇન્ચાર્જ જેલર એ.આર.હાલપરા સહિતના કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાન ભાઈઓ હાજર રહ્યા હતા અને ગાંધીબાપુના જીવન કવન વિશે સુવિચાર વ્યક્ત કરવામાં આવ્યા હતા તેમજ જેલમાં રહેલા કેદીઓને પશ્ચાતાપ કરી સુધારાત્મક વલણ અપનાવી જેલ મુકત થયા બાદ પોતાના પરિવાર અને સમાજમાં જઈ નવું જીવન જીવવાનો બોધપાઠ પાઠવવામાં આવ્યો હતો






Latest News