મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં આબોહવા પરિવર્તન વિભાગની પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીમાં આબોહવા પરિવર્તન વિભાગની પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધા યોજાઇ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં તા.૨૪ ના રોજ Climate change dipartment pledge & slogan competition એટલે કે આબોહવા પરિવર્તન વિભાગની પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પત્ર લેખન સ્પર્ધા એમ.એમ.સાયન્સ કોલેજ ખાતે આયોજન કરેલ.જેમાં પ્રિન્સીપાલ ડૉ.એચ.સી.માંડવિયા તથા ડૉ.બી.એમ.શર્મા એનસીસી ઑફીસરનાં સહયોગથી સાયન્સ કોલેજનાં વિધાર્થીઓએ આબોહવા પરિવર્તન વિભાગની પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધામાં પોસ્ટ કાર્ડ ઉપર આપણી આબોહવાના બદલાવ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પોસ્ટકાર્ડ દ્વારાં આબોહવાના પરિવર્તન માટે જાગૃતિ લાવવા માટે અને સમાજમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરેલ આ આબોહવા પરિવર્તન પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સ્પર્ધાનું આયોજન એલ.એમ.ભટ્ટ તથા દિપેનભાઈ ભટ્ટ "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં કરવામાં આવ્યુ હતુ.






Latest News