મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે મારું બુથ મારું ગોરવ જનસંપર્ક અભિયાન શરૂ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે મારું બુથ મારું ગોરવ જનસંપર્ક અભિયાન શરૂ

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આઠ વચનોને લોકોએ સુધી પહોચડવા માટે અને તેની સમસ્યાઓને જાણવા માટે કોંગ્રેસ પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરાવવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર અને મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુબિયા  સહિતની ટીમે મોરબી તાલુકામાં જનસંપર્ક શરૂ કરેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ ગામી અને કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા મારું બુથ મારું ગૌરવ અભિયાન અંતર્ગત જનસંપર્ક કર્યો હતો અને ત્યારે લોકોના પ્રશ્નો જાણીને તેના નિકાલ માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાને જે ૮ વચનો આપવામાં આવેલ છે તેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું






Latest News