મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે મારું બુથ મારું ગોરવ જનસંપર્ક અભિયાન શરૂ


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે મારું બુથ મારું ગોરવ જનસંપર્ક અભિયાન શરૂ

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આઠ વચનોને લોકોએ સુધી પહોચડવા માટે અને તેની સમસ્યાઓને જાણવા માટે કોંગ્રેસ પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરાવવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર અને મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુબિયા  સહિતની ટીમે મોરબી તાલુકામાં જનસંપર્ક શરૂ કરેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ ગામી અને કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા મારું બુથ મારું ગૌરવ અભિયાન અંતર્ગત જનસંપર્ક કર્યો હતો અને ત્યારે લોકોના પ્રશ્નો જાણીને તેના નિકાલ માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાને જે ૮ વચનો આપવામાં આવેલ છે તેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું






Latest News