મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે મારું બુથ મારું ગોરવ જનસંપર્ક અભિયાન શરૂ


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે મારું બુથ મારું ગોરવ જનસંપર્ક અભિયાન શરૂ

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આઠ વચનોને લોકોએ સુધી પહોચડવા માટે અને તેની સમસ્યાઓને જાણવા માટે કોંગ્રેસ પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરાવવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર અને મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુબિયા  સહિતની ટીમે મોરબી તાલુકામાં જનસંપર્ક શરૂ કરેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ ગામી અને કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા મારું બુથ મારું ગૌરવ અભિયાન અંતર્ગત જનસંપર્ક કર્યો હતો અને ત્યારે લોકોના પ્રશ્નો જાણીને તેના નિકાલ માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાને જે ૮ વચનો આપવામાં આવેલ છે તેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું






Latest News