મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ ડે ઉજવાયો


SHARE











મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ ડે ઉજવાયો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી અને ત્યારે કોલેજના પ્રિન્સિપાલ પ્રા. કે.આર. દંગીના અધ્યક્ષ સ્થાને અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. રામ વારોતરીયાના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયેલ હતું અને સમગ્ર કાર્યક્રમ એનએસએસના સ્વયંસેવક ભાઈઓ-બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ હતો ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, કવિતાઓ અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા અને ગાયન સ્પર્ધા પણ યોજવામાં આવેલ હતી જેમાં પ્રથમ ક્રમે નિખિલ કુંભરવાડીયા, દ્વિતીય ક્રમે મિહિર ચાવડા અને તૃતીય ક્રમે મયુરી સવસેટા તથા પ્રિન્સગીરી ગોસ્વામી વિજેતા થયેલ છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરતી ચાવડા અને ક્રિષ્ના ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News