મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે કાલરીયા પરિવાર ફ્રી નિદાન-સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન


SHARE











માળીયા (મી)ના સરવડ ગામે કાલરીયા પરિવાર ફ્રી નિદાન-સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન

છેલ્લા ઘણા સમયથી લોકોનેસદગતને સાર્થક શ્રદ્ધાંજલી આપતા હોય છે આવી જ રીતે માળીયા (મી)ના સરવડ ગામે તા. ૨૫ ના રોજ કાલરીયા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મણાર્થે સાર્થક શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ફ્રી નિદાન, સારવાર તથા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે

માળીયા તાલુકના સરવડ ગામે રહેતા સ્વ.શાંતાબેન પ્રભુભાઈ કાલરિયાના સમરણાર્થે તેના પરિવારજનોએ તા ૨૫ ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૩:૦૦ વાગ્યા સુધી સરવડ ગામે પ્રાથમિક શાળામાં ફ્રી નિદાન, સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું ફ્રી નિદાન કરી આપીને જુદીજુદી તપાસ પણ કરી આપવામાં આવશે. સાથોસાથ લોકોને જરૂરિયાત સમયે રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું સી.પી. કાલરિયા (૯૯૯૮૦ ૫૨૩૬૧), મયુર કાલરિયા (૯૬૬૨૫ ૯૨૬૭૪)નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News