તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું આયોજન

છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે ગુજરાતભર નવરાત્રીના આયોજન કરવામાં આવતા ન હતા જો કે, ચાલુ વર્ષ સરકાર દ્વારા નવરાત્રીની ઉજવણીને મજૂરી આપવામાં આવી છે જેથી કરીને મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

દુનિયાનો સૌથી લાંબો ચાલતો તહેવાર એટ્લે નવરાત્રી. આગામી નવરાત્રીને ગણતરીના દિવસ બાકી છે જેથી કરીને ખેલૈયાઑ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મોરબીમાં અલગ અલગ સ્થળે નવરાત્રી મહોત્સવના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં રોટરી કલબ દ્વારા તા ૨૪ ના રોજ રાત્રે ૯ કલાકે લીલાપર રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ ખાતે થનગનાટ-૨૦૨૨  રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો તથા કપલ્સ માટે પ્રિન્સ-પ્રિન્સેસ, વેલ ડ્રેસબેસ્ટ પરફોર્મન્સ સહિતના ઇનામો પણ રાખવામા આવેલ છે અને ખેલૈયાઓ સાથે દર્શકો માટે પણ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે રોટરી કલબના પ્રમુખ અશોકભાઈ મહેતાસેક્રેટરી રશેષભાઈ મહેતા તેમજ પ્રોજેક્ટ ચેરમેન બંસી શેઠ (૯૩૭૬૬૫૨૩૬૦) ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News