તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો મુકાતા સર્કલને તિરંગા સર્કલ નામ આપવાની માંગ


SHARE











મોરબીના શનાળા રોડે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો મુકાતા સર્કલને તિરંગા સર્કલ નામ આપવાની માંગ

મોરબી પાલિકા દ્વારા શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવ્યો છે ત્યારે આ ચોકને હવે પાલિકા દ્વારા તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેના માટે મોરબીમાં કાર્યરત પરાગ મુંદડીયા દ્વારા પાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં પાલિકા દ્વારા કાયમી ધોરણે તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાઈ તે માટે શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા ચોકમાં ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવામાં આવ્યો છે ત્યારે ઉમિયા સર્કલ ખાતે ૧૦૮ ફૂટ ઉંચો તિરંગો કાયમી ધોરણે લહેરાય છે ત્યારે આ ચોકને પાલિકા દ્વારા તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેના માટેની લેખિતમાં પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે પરાગ મુંદડીયા દ્વારા પાલિકામાં લેખિતમાં રજૂઆત કરીને હાલમાં ઉમિયા સર્કલ તરીકે જે જગ્યાને લોકો જાણે છે તેનું પાલિકામાં કોઈ નામકરણ કરવામાં આવ્યું નથી ત્યારે આ સર્કલને તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેવી માંગ કરાઇ છે






Latest News