તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા વિધાર્થીઓ માટે સમયસર બસ આપવા ડેપો મેનેજરને રજૂઆત


SHARE











મોરબી એબીવીપી દ્વારા વિધાર્થીઓ માટે સમયસર બસ આપવા ડેપો મેનેજરને રજૂઆત

મોરબી એબીવીપી શાખાના હોદેદારો દ્વારા માળિયાના દેરાળા  બસ સમયસર બસ સ્ટેન્ડ આવતી ન હતી તેથી વિધાર્થી એનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેથી કરીને વિધાર્થીઓએ અનેક વાર એસટી વિભાગમા રજુઆત કરી છે તો પણ એસટી તંત્ર દ્વારા વિધાર્થીની વાત સાંભળવામાં આવી નથી અને બસ વધારવામાં આવી નથી જેથી એસટી વિભાગને આવેદનપત્ર આપી એબીવીપી દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને આગામી સમયમાં બસ સમયસર નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી






Latest News