તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

માળિયા (મી) પાસે મીઠાના કારખાનામાં વીજળી પડતા બાળકનું મોત: એકને ઇજા


SHARE











માળિયા (મી) પાસે મીઠાના કારખાનામાં વીજળી પડતા બાળકનું મોત: એકને ઇજા

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં શનિવારે સાંજથી વરસાદ શરૂ થયો હતો અને જીલ્લામાં જુદીજુદી ત્રણ જગ્યાએ વીજળી પડી હતી ત્યારે માળિયા નજીક મીઠાના કારખાનામાં વીજળી પડી હતી જેથી કરીને એક બાળકનું મોત નીપજયું હતું અને એક યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયેલ છે

બનાવની મોરબી જિલ્લાના ફલ્ડ કંટ્રોલમાંથી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાના હરિપર નજીક દેવ સોલ્ટ પાસે શનિવારે સાંજના સમયે હબીબ નથુભાઈ મોવર સોલ્ટ વર્કસમાં વીજળી વીજળી પડી હતી અને ત્યારે રોહિત સુખભાઈ પાટડીયા (૧૩) નામના બાળકનું મોત નીપજ્યું છે. અને ત્યારે ત્યાં હજાર રહેલ રમેશ મહાદેવભાઈ (૨૧) ને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ અંગેની જાણ માળીયાના મામલતદારે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને હાલમાં માળીયા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News