મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળિયા (મી) પાસે મીઠાના કારખાનામાં વીજળી પડતા બાળકનું મોત: એકને ઇજા


SHARE











માળિયા (મી) પાસે મીઠાના કારખાનામાં વીજળી પડતા બાળકનું મોત: એકને ઇજા

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં શનિવારે સાંજથી વરસાદ શરૂ થયો હતો અને જીલ્લામાં જુદીજુદી ત્રણ જગ્યાએ વીજળી પડી હતી ત્યારે માળિયા નજીક મીઠાના કારખાનામાં વીજળી પડી હતી જેથી કરીને એક બાળકનું મોત નીપજયું હતું અને એક યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયેલ છે

બનાવની મોરબી જિલ્લાના ફલ્ડ કંટ્રોલમાંથી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાના હરિપર નજીક દેવ સોલ્ટ પાસે શનિવારે સાંજના સમયે હબીબ નથુભાઈ મોવર સોલ્ટ વર્કસમાં વીજળી વીજળી પડી હતી અને ત્યારે રોહિત સુખભાઈ પાટડીયા (૧૩) નામના બાળકનું મોત નીપજ્યું છે. અને ત્યારે ત્યાં હજાર રહેલ રમેશ મહાદેવભાઈ (૨૧) ને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ અંગેની જાણ માળીયાના મામલતદારે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને હાલમાં માળીયા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News