તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકના કર્મચારીનો સન્માન-વિદાય સમારોહ યોજાયો 


SHARE











મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકના કર્મચારીનો સન્માન-વિદાય સમારોહ યોજાયો 

મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીનો સન્માન અને વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે પાલિકામાં ફરજ બજાવતા વિનુભાઈ ગઢવીને કલાર્ક તરીકે બઢતી મળતા તેઓનું કર્મચારીઓ દ્વારા સન્માન કરાયુ હતું આ ઉપરાંત સુરેશભાઈ ચકુભાઈ ઉટવાડિયા નિવૃત થતા તેનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં પાલિકાના કર્મચારી યુનિયનના હોદેદારો તેમજ અધિક કલેકટરએન.કે. મૂછારસહિતના હાજર રહ્યા હતા આ ઉપરાંત પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાબાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચેરમેન ગિરિરાજસિંહ ઝાલાઅમિતભાઇ ગામીભગવાનજીભાઈસુરેશભાઈ સિરોહિયાકે.કે. પરમારચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાહેડ કલાર્ક મહાવીરસિંહ જાડેજા, યુનિયનના હોદેદારો પરેશભાઈ અંજારીયાભાવેશભાઈ દોશી સહિતના હાજર રહ્યા હતા






Latest News