મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માર્કેટચોક કા રાજા ગણેશોત્સવમાં માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતિગળ રાસની જમાવટ


SHARE











વાંકાનેરમાં માર્કેટચોક કા રાજા ગણેશોત્સવમાં માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતિગળ રાસની જમાવટ

વાંકાનેર શહેરના માર્કેટચોક ખાતે શાખાના ગ્રાઉન્ડમાં બિરાજમાન "માર્કેટચોક કા રાજા" ગણેશ ઉત્સવ દરમિયાન છઠ્ઠા દિવસે માલધારી સમાજના યુવાનો દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યા હતા. હાલ ઠેર-ઠેર ગણેશ ઉત્સવો ધર્મોઉલ્લાથી ઉજવાય રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરના હૃદયસમા માર્કેટચોક શાખાના ગ્રાઉન્ડ ખાતે ગણેશ ઉત્સવના મોભી જીતુભાઈ સોમાણી દ્વારા આયોજીત "માર્કેટચોક કા રાજા"ના પંડાલમાં બિરાજમાન વિઘ્નહર્તાના સાનિધ્યમાં છઠ્ઠા દિવસે માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતીગળ હુડારાસ સહિત વિવિધ પ્રકારના રાસ રજૂ કરી સૌ કોઈને મત્રમુગ્ધ કરી દીધા તેમજ આ ભાતીગળ રાસ નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. માર્કેટચોક કા રાજા ગણેશ ઉત્સવમાં દરરોજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે  ગણેશ ઉત્સવના સાતમા દિવસે મંગળવારના રોજ રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૧૧૧૧ દીવડા દ્વારા વિઘ્નહર્તાની મહાઆરતી કરવામાં આવશે તેવું ગણેશ ઉત્સવ સમિતિના મોભી જીતુભાઈ સોમાણી દ્વારા જણાવ્યું હતું






Latest News