મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે સંતો મહંતો, સમાજના આગેવાનો તેમજ સામાજીક અને રાજકીય આગેવાનોની હાજરીમાં આ કાર્યક્ર્મ યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળના પ્રમુખ ગુલાબગીરી ઘેલુંગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે કે, ગોસ્વામી સમાજના કે.જી. થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને સન્માનીત કરે છે આવી જ રીતે આગામી તા ૧૧-૯ ને રવિવારે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૪ થી ૭ ગોસ્વામી સમાજની વાડી લીલાપર રોડ ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં વિદ્યાર્થીઓને સંતો મહંતો, આગેવાનો સહિતના લોકોના હસ્તે સન્માનીત કરવામાં આવશે જેથી આ સન્માન સમારોહમાં સર્વ જ્ઞાતિ બંધુઓને સહકુટુંબ આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News