મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબી આપ દ્વારા સુરતમાં મનોજભાઇ ઉપર હુમલો કરનારા સામે તાત્કાલિક સજાની માંગ


SHARE











મોરબી આપ દ્વારા સુરતમાં મનોજભાઇ ઉપર હુમલો કરનારા સામે તાત્કાલિક સજાની માંગ

સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે જેથી ગામોગામ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસંતભાઇ ગોરીયાની આગેવાની હેઠળ ગિરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રાણસરિયા સહિતના આગેવાનો, હોદેદારો દ્વારા હુમલાખોરોની સામે કડક પગલાં અને તાત્કાલિક પગલાં ભરવામાં આવે તે માંગ કરવામાં આવી છે.






Latest News