મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકોની અનોખી સેવા


SHARE











મોરબીની ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકોની અનોખી સેવા

મોરબીના લીલપર રોડ ઉપર આવેલ ગિરનારી આશ્રમ ગૌશાળા કે જયાં ગંગૈશ્રવર મહાદેવ મંદિર પણ આવેલ છે આ ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે અને દરરોજ સાંજે ગાયનુ દૂધ મોરબીની સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓને તેમના ખાટલે જઈને આપવામાં આવે છે અને આ કામ કરતાં લોકો પાસેથી મળતી માહિતી મુજબ આજની તારીખે દરરોજનુ ૬૦ લીટર દૂધ મોરબીની સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓને સેવકો દ્વારા આપવામા આવે છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ અહી ૨૦૦ જેટલી ગાયો છે અને મંડળના સ્વયં સેવકો પૈકીનાં કાંતિભાઈ દેત્રીજા, દિનેશભાઇ અને મનોજભાઇ સહિતનાઓ દ્વારા આ સેવા કર્યા કરવામાં આવે છે અને ગૌશાળાને આર્થિક મદદ કરવા માટે કાંતિભાઈ (૯૯૨૫૪૮૪૮૫૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે






Latest News