મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર (ચ) ની શાળાની તબદીલીની અરજી સામે ખોટા નિવેદનો લેવાયાની રજૂઆત


SHARE











મોરબીના જીવાપર (ચ) ની શાળાની તબદીલીની અરજી સામે ખોટા નિવેદનો લેવાયાની રજૂઆત

મોરબીના જીવાપર (ચ) ગામના લોકો દ્વારા શાળાને તબદીલ કરવાની અરજી આપી હતી જેની સામે કેટલાક લોકોના નિવેદન લેવામાં આવેલ છે જે ખોટા હોવાની ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તેઓએ જણાવ્યુ છે કે, ગામની પ્રાથમિક શાળાને તબદીલ કરવા અરજી કરી હતી જેથી અધિકારીને ત્યાં મોકલ્યા હતા અને તેને અમુક તત્વોએ નિવેદન આપેલ છે જે ખોટા છે અને તેમના બાળકો જીવાપર ગામની સરકારી શાળામાં ભણતા નથી આવા તત્વોના નિવેદનો ધ્યાનમાં લેવામાં ન આવે તેવી ગામના લોકોએ માંગ કરી છે હાલમાં જીવાપર ગામની મધ્યમાં શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરનું બિલ્ડીંગ છે ત્યાં શાળાને તબદીલ કરવાની હોય પણ અમુક તત્વો દ્વારા સમાજવાડી બનાવી અને સ્કૂલની જમીન અને બિલ્ડીંગ પચાવી પાડવા માંગે છે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે






Latest News