હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે સીએમને કરી રજૂઆત


SHARE











ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે સીએમને કરી રજૂઆત

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે અંબાજી પાસે રબારી સમાજના પરિવારને નડેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજુઆત કરી છે

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ) ઈ-મેઈલ મારફતે મુખ્યમંત્રીને હાલમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અંબાજી નજીક આબુ હાઈવે પર માલધારી પરિવાર રબારી ગણેશભાઈ જોઈતાભાઈ પોતાના માલઢોર લઈને પરત આવી રહ્યા હતા ત્યારે શિતળા માતાના મંદિર પાસે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરીને ટ્રેઈલર ચાલકે ગણેશભાઈ તેમજ માલઢોરને અડફેટે લેતાં ગણેશભાઈ તેમજ ૧૩ ભેંસો અને ૧ ગાયનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું આ ઘટનામાં મૃત્યુ પામેલા ગણેશભાઈના પરિવારને ઘરનું ગુજરાન ચલાવવા માટે તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી છે






Latest News