મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલે પાલિકા દ્વારા મંત્રીના હસ્તે ૧૦૮ ફૂટ ઊંચો તિરંગા લહેરાવવામાં આવ્યો


SHARE











મોરબીના ઉમિયા સર્કલે પાલિકા દ્વારા મંત્રીના હસ્તે ૧૦૮ ફૂટ ઊંચો તિરંગા લહેરાવવામાં આવ્યો

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે આજે મોરબીમાં ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડા અને મોહનભાઇ કુંડારિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના હોદેદારો, પદાધિકારીઓ તેમજ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હાજર રહ્યા અત્રે ઉલેખનીય છે કે, પાલિકા દ્વારા મોરબીમાં કાયમી ધોરણે તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાઈ તે માટે શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા ચોક ખાતે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટેનું આયોજન કરવામાં અવાયું હતું અને આજે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તેનું લોકાર્પણ કર્યું હતું તેની સાથોસાથ ૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. અને પાલિકાના ઉપપ્રમુખ જરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ૧૦૮ ફૂટની ઊંચાઈએ મોરબીમાં હવે કાયમી તિરંગો લહેરાશે.






Latest News