મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના કોંગ્રેસનાં આગેવાને તલાટી મંત્રીઓની હડતાલનું નિવારણ લાવવા કરી સીએમને રજૂઆત


SHARE











મોરબીના કોંગ્રેસનાં આગેવાને તલાટી મંત્રીઓની હડતાલનું નિવારણ લાવવા કરી સીએમને રજૂઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ દ્વારા મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં તલાટીઓ હડતાળ ઉપર છે તેની વાજબી માંગણીઓને સંતોષીને હડતાળનું નિવારણ લાવવા માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે

રાજ્યમાં દસ દિવસથી તલાટી કમ મંત્રીઓની સામુહિક હડતાલ ઉપર છે જેથી કરીને ગામડાના લોકો હાલમાં હેરાન થઈ રહ્યા છે અને લોકોનાં રોજિંદા કામો ખોરવાઈ ગયા છે જેમાં આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિતની કામગીરી થતી નથી જેથી તલાટીઓના વાજબી પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવામાં આવે અને ગામડાના લોકો હાલમાં હેરાના છે તેની હેરાનગતિને દૂર કરવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે






Latest News