મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓને સાફ કરવા માટે કરાઇ રજૂઆત


SHARE











મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓને સાફ કરવા માટે કરાઇ રજૂઆત

મોરબીમાં જુદાજુદા સ્થળે ક્રાંતિકારીઓ અને મહાનુભાવોની પ્રતિમાઓ મૂકવામાં આવી છે જો કે, ટે હાલમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે જેથી કરીને ક્રાંતિકારી સેના દ્વારા પ્રતિમાઓનું વહેલી તકે સમારકામ કરવા આવે અને ત્યાં કાયમી સફાઈ રાખવામા આવે તેવી માંગ કરવામાં આવી છે

હાલમાં ક્રાંતિકારી સેના દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, દેશની આઝાદી માટે મહાપુરુષો અને ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું છે જેથી કરીને તેને લોકો યાદ કરીને તેમાંથી પ્રેરણા લઈ શકે તે માટે મોરબીના જુદાજુદા વિસ્તારમાં મહાત્મા ગાંધીજી, ક્રાંતિકારી ભગતસિંહ, સરદાર વલ્લ્ભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપની પ્રતિમા અને ડૉ.બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોની પ્રતિમાઓને મૂકવામાં આવી છે આ તમામ પ્રતિમાઓની આસપાસમાં ગંદકીના ઢગલા છે જેથી કરીને તેને દૂર કરવામાં આવે અને પ્રતિમાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News