મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓને સાફ કરવા માટે કરાઇ રજૂઆત


SHARE











મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓને સાફ કરવા માટે કરાઇ રજૂઆત

મોરબીમાં જુદાજુદા સ્થળે ક્રાંતિકારીઓ અને મહાનુભાવોની પ્રતિમાઓ મૂકવામાં આવી છે જો કે, ટે હાલમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે જેથી કરીને ક્રાંતિકારી સેના દ્વારા પ્રતિમાઓનું વહેલી તકે સમારકામ કરવા આવે અને ત્યાં કાયમી સફાઈ રાખવામા આવે તેવી માંગ કરવામાં આવી છે

હાલમાં ક્રાંતિકારી સેના દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, દેશની આઝાદી માટે મહાપુરુષો અને ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું છે જેથી કરીને તેને લોકો યાદ કરીને તેમાંથી પ્રેરણા લઈ શકે તે માટે મોરબીના જુદાજુદા વિસ્તારમાં મહાત્મા ગાંધીજી, ક્રાંતિકારી ભગતસિંહ, સરદાર વલ્લ્ભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપની પ્રતિમા અને ડૉ.બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોની પ્રતિમાઓને મૂકવામાં આવી છે આ તમામ પ્રતિમાઓની આસપાસમાં ગંદકીના ઢગલા છે જેથી કરીને તેને દૂર કરવામાં આવે અને પ્રતિમાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News