મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની કાલે પાલિકામાં ફરી હરરજી કરાશે


SHARE











વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની કાલે પાલિકામાં ફરી હરરજી રાશે

વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે જોકેઆગામી દિવસોમાં જન્માષ્ટમીના પર્વ ઉપર મેળા માટે અગાઉ હરરજી કરવામાં આવી હતી તેને રદ્દ કરવામાં આવેલ છે અને આવતીકાલે વાંકાનેર પાલિકા ખાતે મેળાના મેદાન માટેની હરરજી રાખવામા આવેલ છે

વાંકાનેર પાલિકા દ્વારા નિયમ પ્રમાણે ચાર્જ વસૂલ કરીને મેળાનું મેદાન આપવામાં આવતું હોય છે અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે જોકે આ વર્ષે ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા મેળાના મેદાન માટે અરજી કરવામાં આવી હતી તેમજ અમુભાઈ ઠાકરાણી દ્વારા મેળાના મેદાન માટે અગાઉ હરરજી કરવામાં આવી ત્યારે અરજી કરવામાં આવી હતી જો કે, ત્યાર બાદ ખોટી રીતે મેળાનું મેદાન આપવામાં આવે છે તેવી પ્રદેશ્ક કમિશ્નરની કચેરીમાં અરજી કરવામાં આવી હતી જેથી કરીને ફરીથી મેદાન માટે હરરજી કરવાનો આદેશ કર્યો હતી જેથી કરીને તા ૧૦ ના રોજ બપોરે બાર વાગ્યે પાલિકા ખાતે મેળાના મેદાન માટેની હરરજી રાખવામા આવી છે






Latest News