મોરબી : સોલડી નજીક કાર અને ટ્રક અકસ્માતમાં ઘવાયેલ મહિલા સારવારમાં
Morbi Today
મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજી સતવારા યુવાને કરી જન્મદિનની ઉજવણી
SHARE
મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજી સતવારા યુવાને કરી જન્મદિનની ઉજવણી
મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા સતવારા સમાજના અગ્રણી મયુરભાઈ દયારામભાઈ કંઝારીયા દ્વારા તેમના ૩૭માં જન્મદીનની ઉજવણીના ભાગ રૂપે સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને સેવાકીય કામ સાથે જન્મદિન ઉજવાયો હતો આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ તેની સેવાને બિરદાવી હતી









