મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા પાસે અલખધણી ગૌશાળા એક મહિનો રામધૂનનું આયોજન


SHARE







મોરબીના ગોરખીજડીયા પાસે અલખધણી ગૌશાળા એક મહિનો રામધૂનનું આયોજન

મોરબી નજીકના ગોરખીજડીયા ગામે પાસે અલખધણી ગૌશાળા આવેલ છે ત્યાં આગામી શ્રાવણ મહિનામા તા.૨૯/૭ થી આખો મહિનો રામ ધૂનનું બોલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૫ થી સાંજના ૫ વાગ્યા સુધી ગૌશાળામાં રામધૂન બોલાવવામાં આવશે અને ગોરખીજડીયા ગામે ગૌશાળામાં રામધૂનમાં જે લોકો આવશે તે ભકતોસાધુ સંતો સહિતના સર્વે માટે સવારેબપોરે અને સાંજે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું આયોજક અંબારામ ભગત (૯૩૧૩૧ ૫૬૨૯૭) અને રવિરામબાપુ (૯૯૭૮૦ ૧૩૪૧૪)એ જણાવ્યુ છે




Latest News