મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરીયા શહીદ પરિવારને સહાય આપવા માટે પંજાબ જશે


SHARE











મોરબીના અજય લોરીયા શહીદ પરિવારને સહાય આપવા માટે પંજાબ જશે

મોરબીના યુવ આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા શહીદોના પરિવારને આર્થિક સહાય આપવા માટે જુદાજુદા રાજયમાં જાય છે આવી જ રીતે તા ૧૩ ના રોજ શહીદ પરિવારોને સહાય અર્પણ કરવા પંજાબ જવાના છે

દેશના સિમડાઓની રક્ષા કરવા માટે શહીદ થયેલા જસવિંદર સિંધ (કપૂરથલા), મનદીપ સિંધ (બટલા, ગુરદાસપુર), ગજન સિંધ (આનંદપુર સાઇબ)ના પરિવારજનોને રૂબરૂ મળી એક એક લાખની સહાય અર્પણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અજય લોરીયા દ્વારા દેશના જુદા જુદા ૧૯ રાજ્યોનો પ્રવાસ કરી શહીદ થયેલા ૬૫ થી વધુ યુવાનોને રૂબરૂ મળીને ૧.૧૦ કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે






Latest News