મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદમાં જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું


SHARE











હળવદમાં જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦ ટકા અનામત હટાવવાના નિર્ણય અંગેપુનઃવિચારણા કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી હળવદ મામલતદારને જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા આવેદન આપેલ છે ત્યારે જિલ્લા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ આહીર, હળવદ તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ જીલુભાઈ પરમારપ્રદેશના આગેવાન  ઓબીસીના ડો.લખમણભાઇ કંઝારિયા, કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ જારિયા તેમજ  સુરેન્દરનગરના ઓબીસી પ્રભારી નારણભાઇ સોનગ્રા, હળવદ ઓબીસી ઉપપ્રમુખ ઘનશ્યામ ભાઈ, ગોપાલભાઈ ભરવાડ ઓબીસી મહામંત્રી ઓઘાભાઇ મહામંત્રી ઓબીસી બાબુભાઈ, ઓબીસી મંત્રી જીજ્ઞેશભાઇ પીપળીયા, રાજુભાઇ તેમજ હળવદ ઓબીસીના આગેવાનો હાજર રહ્યા હતા અને ગુજરાતમાં જે સાડા ત્રણ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તેમાં ૧૦ ટકા ઓબીસી સરપંચોની અનામત જગ્યાઓ રદ થવા અને સામાન્ય સીટ કરવા માટે જે નિર્ણય લીધો છે તેની સામે પુનઃવિચારણા કરીને ઓબીસી સમાજને આર્થિકસામાજિક અને રાજકીય નુકસાન ન થાય તે અંગે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે






Latest News