મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા ચોપડા વિતરણ અને ઇનામ વિતરણની કાર્યવાહી શરૂ


SHARE







મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા ચોપડા વિતરણ અને ઇનામ વિતરણની કાર્યવાહી શરૂ

મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને પાઠય પુસ્તક તેમજ ચોપડા વિતરણ અને દશેરાએ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાય છે.

હાલ ચાલુ વર્ષે પણ ચોપડા વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે.જોકે કોરોનાને લીધે બે વર્ષથી ઇનામ વિતરણ કાર્યક્રમ મોકુફ રખાતો હતો જેથી ચાલુ વર્ષે ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવનાર હોય તે માટે ફોર્મ ભરી જવા યાદીમાં જણાવાયેલ છે.ધો.૧ થી ગ્રેજ્યુએટ તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા ઔદિચ્ય જ્ઞાતીના તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ ૫૦ ટકાથી વધુ માર્ક મેળવ્યા હોય તેઓ ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૫-૭ હોય તે પહેલા ફોર્મ ભરી જવા તે માટે છેલ્લા વર્ષનું માર્કસીટ સાથે રાખવાનું રહેશે.ફોર્મ ભરવા માટે કાર્યાલય દર સોમવાર તેમજ ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન જ ખુલ્લુ રહેશે.જે સમય દરમિયાન ફોર્મ ફરી જવા મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્રારા જ્ઞાતીજનોને યાદીમાં જણાવાયેલ છે.




Latest News