જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના હળવદમાં પણ પડ્યા ઉદયપુરની ઘટનાના પડઘા


SHARE









મોરબીના હળવદમાં પણ પડ્યા ઉદયપુરની ઘટનાના પડઘા

રાજસ્થાનના ઉદયપુરમાં જેહાદી માનસિકતા ધરાવતા બે ઇસમો દ્રારા નિર્દોષ હિન્દુ વેપારી કન્હૈયાલાલની સરાજાહેર તેમની જ દુકાનમાં નિર્મમ હત્યા કરવામાં આવી છે.ત્યારે દેશભરમાં તે ઘટના પડઘા પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયી રહ્યું છે ત્યારે હળવદ બજરંગદળ દ્વારા પણ ઇસ્લામિક આતંકવાદના પૂતળાંનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો અને "ઇસ્લામિક આતંકવાદ હાય હાય" અને " જય શ્રી રામ ", ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકરો તથા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજર રહીને આ જઘન્ય ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાંખીને રોષ વ્યક્ત કર્યો હતો તથા પોલીસ અધિકારીઓ તથા પોલીસના જવાનોએ કાયદો અને વ્યવસ્થા જાળવી હતી જેનો ભાજપ પરીવારે આભાર વ્યકત કર્યો હતો.






Latest News