મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી આપ આગેવાનની દિકરી ડ્રિસના પારીઆના જન્મદિવસની વૃક્ષારોપણ કરી કરાઇ ઉજવણી


SHARE











મોરબી આપ આગેવાનની દિકરી ડ્રિસના પારીઆના જન્મદિવસની વૃક્ષારોપણ કરી કરાઇ ઉજવણી

વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને વાત્સલ્ય ફાઉન્ડેશનના પ્રમુખ પરેશ પારીઆ અને નંદીની પારીઆની પુત્રી ડ્રિસના પારીઆનો તા.૨૭-૬ ના પોજ જન્મદિવસ હોય અને તે પાંચ વર્ષની ઉમર પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષોવાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.પરસોતમ ચોક ખાતે આવેલ રાધે-કૃષ્ણ અને શનિદેવ મંદિરના પટાંગણમાં પાંચ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.આ સમયે પરસોતમ ચોક ુાસે રહેતા પરેશભાઇ કચોરીયા સહીતના સ્થાનીકોએ ઉપસ્થિત રહીને ડ્રિસનાને જન્મદિવસે આશિર્વાદ આપ્યા હતા.ડ્રીસનાના માતા-પિતા પરેશ પારીઆ અને નંદીની પારીઆ દ્વારા દર વર્ષે વૃક્ષો વાવી તેનું જતન પણ કરવામાં આવે છે.






Latest News