મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાર રોડ મંજૂર થતા સરકાર-મંત્રીનો આભાર: જયુભા જાડેજા


SHARE











માળીયા (મી)ના ચાર રોડ મંજૂર થતા સરકાર-મંત્રીનો આભાર: જયુભા જાડેજા

મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા આ વિસ્તારના જુદા જુદા ગામના રસ્તાઓ બાબતે સતત પ્રયાસો કરી રહ્યા છે જેના ફળ સ્વરૂપે માળીયા(મી.) તાલુકાના વવાણીયાથી બગસરા(ગ્રામ્ય માર્ગ)જાજાસરથી દેવગઢ(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ)દેવગઢથી માળીયા(મી.)(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ) અને જાજાસરથી બગસરા કાર્ટ ટ્રેક રસ્તાના અંદાજે ૧૦૫ કરોડના ખર્ચે ચાર રોડ મંજુર કરાવ્યા  છે જેથી કરીને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજાએ સરકાર અને મંત્રીનો આભાર વ્યક્ત કરેલ છે

વધુમાં તેને જણાવ્યુ હતું કે, માળીયા(મી.) પંથકમાં જે રસ્તા મંજૂર કરવામાં આવેલ છે તેમાં નોન પ્લાન રસ્તા હોય તેને પણ આવરી લઈને રસ્તાના કામો મંજૂર કરાવેલ છે જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનો પણ ખાસ આભાર તેઓએ વ્યક્ત કરેલ છે સાથોસાથ રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ આ કામને લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને પ્રાધાન્ય આપ્યું તે માટે તેનો પણ આભાર વ્યક્ત કરેલ છે 






Latest News