મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ખારી, મહીકા  સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડયા


SHARE











વાંકાનેરના જોધપર ખારી, મહીકા  સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાતાવરણમાં પલટો છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને વરસાદી વાદળો પણ બંધાતા હોય તેવું દેખાઈ રહ્યું છે તેવામાં મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જોધપર ખારી અને મહીકા ગામ તેમજ તેની આસપાસના વિસ્તારમાં મંગળવારે વરસાદી છાંટા પડયા હતા જેથી કરીને ગરમીમાંથી સ્થાનિક લોકોને રાહત મળી હતી અને હજુ પણ વરસાદી વાતાવરણ છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના આજુબાજુના વિસ્તારની અંદર દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ગરમીમાં રાહત દેખાઈ રહી છે તેમજ વરસાદી વાતાવરણ ધીમેધીમે બનતું હોય તેવો પણ નજારો જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી છાંટા પડયા છે માટે હવે મેઘરાજા મનમુકીને આગામી દિવસોમાં વરસે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે






Latest News