મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ઘુળકોટ ગામે દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ


SHARE











મોરબીના ઘુળકોટ ગામે દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ

મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલા ઘુળકોટ ગામે તા.૬ થી ૮ સુધી ત્રણ દિવસીય દેવી ભાગવત પારાયણ અને દેવી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને વ્યાસપીઠ ઉપરથી મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા રસપાન કરાવવામાં આવી રહ્યું છે અને છેલ્લા દિવસે મહાયજ્ઞ શાસ્ત્રીજી ગિરધરભાઈ જાનીની અધ્યક્ષતામાં યોજાવાનો છે તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News