મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૯.૨૦ ટકા: એ-વન ગ્રેડમાં માત્ર ૪૮ વિદ્યાર્થી


SHARE











મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૯.૨૦ ટકા: એ-વન ગ્રેડમાં માત્ર ૪૮ વિદ્યાર્થી

આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાની વાત કરીએ તો મોરબી જીલ્લાનું પરિણામ આ વર્ષે ૮૯.૨૦ આવ્યું છે જો કે જીલ્લાના ૫૩૭૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી એ-વન ગ્રેડમાં ૪૮ વિદ્યાર્થીઓ આવ્યા છે

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા બાદ આજે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું પરિણામ ૮૯.૨૦ આવ્યું છે અને આ વર્ષે ૫૩૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા હતા જેમાંથી ૪૯૧૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે અને તે પૈકીના માત્ર ૪૮ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે જો કે, એ-ટુ ગ્રેડમાં ૫૫૨, બી-વન ગ્રેડમાં ૧૧૪૫, બી-ટુ ગ્રેડમાં ૧૪૩૦, સી-વનમાં ૧૧૮૦ એન સી-ટુમાં ૪૧૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે






Latest News