મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

 મોરબી જિલ્લા આરએસએસ દ્વારા માળીયા તાલુકામાં આયુર્વેદિક પેટીનું વિતરણ


SHARE













 મોરબી જિલ્લા આરએસએસ દ્વારા માળીયા તાલુકામાં આયુર્વેદિક પેટીનું વિતરણ

મોરબી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા મોરબી જિલ્લાના માળીયા તાલુકાના દરિયાઈ પટી પર આવેલ ગ્રામ્ય વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક પેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને સ્વાસ્થ્ય સુવિધા આસાનીથી મળી રહે તે માટે ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવાસમિતિ રાજકોટ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું માળીયા તાલુકાના દેવગઢ, જાજાસર, બગસરા, વવાણીયા, વર્ષામેડી, ઝીંઝુડા તથા ફડસર મુકામે આયુર્વેદિક પેટીનું લોકાર્પણ થયું છે આ કાર્યમાં મોરબી જિલ્લા સેવાપ્રમુખ રણછોડભાઈ કુંડારીયા, મગનભાઈ રાઠોડ તથા પ્રાણજીવનભાઈ વિડજા ઉપસ્થિત રહેલ હતા






Latest News