મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં જેટકોમાંથી નિવૃત થયેલા કર્મચારીને વિદાયમાન અપાયું


SHARE











મોરબીમાં જેટકોમાંથી નિવૃત થયેલા કર્મચારીને વિદાયમાન અપાયું

મોરબીના શકતા શનાળા પાસે ૬૬ કેવીમાં ફરજ બજાવતા એસ.બી.ઓ કે.એન. પરમાર વચ મર્યાદા કારણે નિવૃત થયા છે જેથી કરીને તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો ત્યારે સ્ટાફ, એજીવીકેએસ તથા વિધુત મંડળી મોરબીના આ આયોજનમાં કાર્યપાલ્ક ઇજનેર સહિતના અધિકારી તેમજ મોરબી સંઘના હોદેદાર વીડજાભાઈભગદેવભાઈડી.એમ. ઝIલાડી.બી. જાડેજા, એચ.જી. જોષી, દેકાવડીયા, મનીષભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા. અને જેટકો તરફથી કે.એન. પરમારને સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન કે.આઇ. ગોસાઇએ કર્યું હતું.






Latest News