સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં જેટકોમાંથી નિવૃત થયેલા કર્મચારીને વિદાયમાન અપાયું


SHARE











મોરબીમાં જેટકોમાંથી નિવૃત થયેલા કર્મચારીને વિદાયમાન અપાયું

મોરબીના શકતા શનાળા પાસે ૬૬ કેવીમાં ફરજ બજાવતા એસ.બી.ઓ કે.એન. પરમાર વચ મર્યાદા કારણે નિવૃત થયા છે જેથી કરીને તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો ત્યારે સ્ટાફ, એજીવીકેએસ તથા વિધુત મંડળી મોરબીના આ આયોજનમાં કાર્યપાલ્ક ઇજનેર સહિતના અધિકારી તેમજ મોરબી સંઘના હોદેદાર વીડજાભાઈભગદેવભાઈડી.એમ. ઝIલાડી.બી. જાડેજા, એચ.જી. જોષી, દેકાવડીયા, મનીષભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા. અને જેટકો તરફથી કે.એન. પરમારને સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન કે.આઇ. ગોસાઇએ કર્યું હતું.






Latest News