મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે આવેલ સરકારી શાળામાં ચકલીના માળાનું વિતરણ કરાયું


SHARE







મોરબીના લીલાપર રોડે આવેલ સરકારી શાળામાં ચકલીના માળાનું વિતરણ કરાયું

મોરબીના લીલાપર રોડ પર આવેલ શ્રી ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને બાળકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે શ્રી ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં શાળાના પ્રિન્સિપાલ જલ્પેશ વાઘેલાસંજય બાપોદરિયા (સંગી) તેમજ શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર  ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિજલરૂપ), વિવેક ભાલારાડો. રજનીકાંત રાઠોડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશને કઠોળ માટે આત્મનિર્ભર બનવાના હેતુથી મોરબીમાં ખેડુત માર્ગદર્શન સેમીનાર યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢ અને કૃષિ યુનિવર્સિટી-મોરબી દ્રારા તા.૧૦ ના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જુદાજુદા કઠોળ પાકોનું ઉત્પાદન વધારીને દેશને કઠોળ માટે આત્મનિર્ભર બનવાનો હતો.કાર્યક્રમ દરમ્યાન હાજર રહેલ ખેડૂત મિત્રોને કઠોળ પાક ઉત્પાદકતા વધારવા નવી નવી જાતો કેન્દ્રના વડા ડૉ.એલ.એલ.જીવાણીએ કઠોળ પાકની જાતો વિશે માહીતી આપી હતી.જ્યારે પાક સંરક્ષણ વિશે કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ.સરડવાએ માર્ગદર્શન આપ્યુ હતુ.આ પ્રસંગે જૂનાગઢ  કૃષિ યુનર્વિસટીના વિસ્તરણ નિયામક ડૉ.ગાજીપરા, સહ વિસ્તરણ નિયામક ડો.જી.આર.ગોહિલ અને નવસારી કૃષિ કોલેજના નિવૃત્ત આચાર્ય ડો.એમ.કે.એરવાડીયાએ હાજર રહીને પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યુ હતુ.






Latest News