મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે પાંચ દિવસ કામ બંધ રહેશે


SHARE













મોરબી શહેર-તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે પાંચ દિવસ કામ બંધ રહેશે

મોરબી શહેર અને તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો તો પણ કામગીરી કરવામાં આવતી ન હતી જેથી કરીને આ મુદે રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને આ શાખાની કામગીરીનું વિભાજન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને તા.૧૦ થી પાંચ દિવસ સુધી તમામ કામગીરી બંધ રહેશે.તા.૧૦-૨-૨૨ થી તા.૧૫-૨-૨૨ સુધી ટેકનીકલ કારણોસર રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે

મોરબીમાં રહેતા જાગૃત યુવાન મેહુલભાઈ ગાંભવાએ થોડા દિવસો પહેલા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ મોરબી સિટી અને તાલુકા વિસ્તારોમાં રેશનિંગની દુકાનો આવેલ છે તેને અલગ કરવા માટેનો હુકમ કર્યો છે તો પણ તે હુકમની અમલવારી કરવામાં આવી ન હતી જેથી ગ્રાહકોને હેરન થતાં હતા દરમ્યાન મોરબી તાલુકામાં કુલ ૧૦૨ અને શહેરની ૩૭ દુકાનોનું કામ અલગ કરવાનું કામ શરૂ કરવામાં આવે છે અને આ કામગીરી માટે તા ૧૦ થી ૧૫ સુધી ચાલશે જેથી કરીને ત્યાં સુધી રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રહેશે અને આ કામ થઈ ગયા પછી લોકોના કામ ઝડપથી થશે તેવું અધિકારીએ જણાવ્યુ છે






Latest News