વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના જેલ ચોક સામે-ગોકુલનગરમાં ૨.૭૮ કરોડના કામનું મંત્રી મેરજાએ કર્યું ખાતમૂહુર્ત


SHARE











મોરબીના જેલ ચોક સામે-ગોકુલનગરમાં ૨.૭૮ કરોડના કામનું મંત્રી મેરજાએ કર્યું ખાતમૂહુર્ત

મોરબીમાં આજે રાજયમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે જુદાજુદા વિકાસ કમોના ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતા ત્યારે પહેલા રાજયના મંત્રી બ્રિજેશ મેરજાએ જેલ ચોક સામે ૭૮.૬૮ લાખના રોડ સહિતના કામોનું ખાતમૂહુર્ત કર્યું હતું ત્યાર બાદ મોરણીમાં ગોકુલનગર મેઇન રોડ ખાતે સી.સી. રોડ સહિતના બે કરોડના કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ ખાતે લોકોની સમસ્યાઓને સાંભળીને તેનો તાત્કાલિક નિકાલ કરવા માટે તેઓએ અધિકારીઓને સૂચના આપી હતી






Latest News