મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં એનડીપીએસના આરોપીનો જામીન ઉપર છૂટકારો


SHARE







મોરબીમાં એનડીપીએસના આરોપીનો જામીન ઉપર છૂટકારો

મોરબીમાં એનડીપીએસના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલ છે. આ કેસની હકીકત એવી છે કે, આરોપી ફૈઝુ રહેમાન ઉર્ફે ફૈઝુ બાવા અબ્દુલ ગફુર શેખ રહે.અમદાવાદ વાળાની માળીયા(મિં.) પોલીસે માળીયા(મિં.) પોલીસ સ્ટેશનના બી પાર્ટ ગુના રજીસ્ટ્રેશન નંબર ૯૦૦/૨૧ ના ગુનામાં એનડીપીએસ એકટની કલમ-૮(સી), ર૦(બી) તથા ૨૯ તળે ધરપકડ કરી હતી. આ અંગે આરોપીએ તેમના વકીલ બી.બી.હડીયલ મારફતે મોરબીની સ્પે.એનડીપીએસ કોર્ટમાં જામીન અરજી કરતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખીને એનડીપીએસના ગુમાના આરોપી ફૈઝુ રહેમાન ઉર્ફે ફૈઝુ બાવા અબ્દુલ ગફુર શેખ રહે.અમદાવાદને જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે.આ કામમાં આરોપી વતી સિનીયર એડવોકેટ બી.બી.હડીયલ રોકાયેલ હતા. 






Latest News