વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં એનડીપીએસના આરોપીનો જામીન ઉપર છૂટકારો


SHARE











મોરબીમાં એનડીપીએસના આરોપીનો જામીન ઉપર છૂટકારો

મોરબીમાં એનડીપીએસના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલ છે. આ કેસની હકીકત એવી છે કે, આરોપી ફૈઝુ રહેમાન ઉર્ફે ફૈઝુ બાવા અબ્દુલ ગફુર શેખ રહે.અમદાવાદ વાળાની માળીયા(મિં.) પોલીસે માળીયા(મિં.) પોલીસ સ્ટેશનના બી પાર્ટ ગુના રજીસ્ટ્રેશન નંબર ૯૦૦/૨૧ ના ગુનામાં એનડીપીએસ એકટની કલમ-૮(સી), ર૦(બી) તથા ૨૯ તળે ધરપકડ કરી હતી. આ અંગે આરોપીએ તેમના વકીલ બી.બી.હડીયલ મારફતે મોરબીની સ્પે.એનડીપીએસ કોર્ટમાં જામીન અરજી કરતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખીને એનડીપીએસના ગુમાના આરોપી ફૈઝુ રહેમાન ઉર્ફે ફૈઝુ બાવા અબ્દુલ ગફુર શેખ રહે.અમદાવાદને જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે.આ કામમાં આરોપી વતી સિનીયર એડવોકેટ બી.બી.હડીયલ રોકાયેલ હતા. 






Latest News