મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન


SHARE













મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન

મોરબી સમસ્ત જીલ્લા બ્રહ્મ સમાજ માટે ૭૫ વર્ષના વિધવા કે વિધુર અથવા તો જેમના લગ્ન જીવનને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તેવા વડીલોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકાર અને માળીયાના તમામ બ્રહ્મ સમાજના બ્રહ્મ બુંધુ જે વિધવા કે વિધુર છે અને તેની ઉમર ૭૫ વર્ષ તા.૧-૪-૨૬ સુધીમાં થયેલ છે અને ૫૦ વર્ષનું લગ્નનુ જીવન પૂર્ણ થયેલ છે તેવા દંપતીના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે આધાર કાર્ડ સાથે સંસ્થાના પ્રમુખ બી.કે. લહેરૂ  (૯૯૧૩૨ ૨૨૨૮૩), ડો. રાજુભાઈ ભટ્ટ (૭૬૦૦૦૦૬૭૨૦), ભુપતભાઈ પંડયા (૯૮૨૫૬૭૧૬૯૮), અજયભાઈ રાવલ (૯૯૭૮૪ ૮૯લ્પરપ), આર.કે. ભટ્ટ (૯૯૦૯૯ ૫૮૧૮૮), લહેરૂભાઈ વાંકાનેર (૯૪૨૮૨ ૮૧૧૧૭), ટંકારા (૯૯૦૯૯ ૧૬૦૩૮) અને એન.એન. ભટ્ટ (૯૮૨૫૭ ૫૬૦૩૯)નો સંપર્ક કરવા માટે ડો. બી.કે. લહેરૂએ જણાવ્યુ છે,






Latest News